Availability: Available
Shipping-Time: Usually Ships 3-5 Days
0.0 / 5
| Publisher | Manjul Publishing House Pvt. Ltd. |
| Publication Year | 2023 |
| ISBN-13 | 9789355433169 |
| ISBN-10 | 9355433166 |
| Binding | Hardcover |
| Number of Pages | 224 Pages |
| Language | (Gujarati) |
| Dimensions (Cms) | 22 X 14 X 1.5 |
| Weight (grms) | 200 |
| Subject | Fiction/non-fiction |
જરા થોભો અને વિચારો, તમારી રોજિંદી આદતો અને દૃષ્ટિકોણમાં બદલાવ લાવો અને પ્રસન્નતાનો અનુભવ કરો. જાણીતા બૌદ્ધ સંન્યાસી શુનમ્યો મસુનોએ સદીઓ જૂના જ્ઞાન (ઝેનનો સાર) ને આધુનિક જીવન માટે સ્પષ્ટ, વ્યાવહારિક અને સરળતાથી અપનાવી શકાય તેવા નિયમોમાં સહુની સમક્ષ રજૂ કર્યું છે. તેઓ 100 દિવસ માટે રોજ એક નિયમને લાગુ કરવાની સલાહ આપે છે. દરેક અભ્યાસ પછી, એક નાનું ચિત્ર આપવામાં આવ્યું છે અને બાકી પૃષ્ઠને કોરું રાખવામાં આવ્યું છે, જેથી બે પ્રકરણોની વચ્ચે ઊંડા શ્વાસ લઈ આરામ કરવાની તક મળી શકે. પ્રત્યેક અભ્યાસ સાથે તમે જોઈ શકશો કે કોઈ અસામાન્ય વસ્તુની શોધમાં જ પ્રસન્નતા છુપાયેલી નથી, તમે તેને તમારા જીવનમાં નાનાં નાનાં પરિવર્તનોમાં પણ તે મેળવી શકો છો. તે સાથે જ તમે આંતરિક શાંતિ અને સ્થિરતાનો પણ અનુભવ લઈ શકો છો.
Shunmyo Masuno
Manjul Publishing House Pvt. Ltd.